Anand

22_11_2018-health_18667724

આણંદ જિલ્લાવાસીઓ આરોગ્ય સેવાઓથી સંતોષ નથી, કોઇ ફરિયાદ કે સૂચન છે તો +૯૧ ૭૫૬૭૦૨૮૧૧૧ ઉપર ફોન કરો અથવા વોટસઅપ કરો

આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિન્દ બાપનાની નવતર પહેલ આરોગ્ય સેવાઓથી સંતોષ નથી, કોઇ ફરિયાદ કે સૂચન છે તો +૯૧ ૭૫૬૭૦૨૮૧૧૧ ઉપર ફોન કરો અથવા વોટસઅપ કરો… Read more
IMG-20230130-WA0033

આણંદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર ભાજપમાં જોડાયા

ગુજરાત કોંગ્રેસને વધુ એક ફટકો, એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતી સર્જાઈ આણંદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમાર ભાજપમાં જોડાયા… Read more
IMG_20230127_171718

આણંદના નવનિર્મિત ત્રિ-પાંખીયા રેલ્વે ફ્લાયઓવર ઉપર આવાગમન માટે વાહનચાલકો આટલું ખાસ ધ્યાન રાખે

આણંદ બોરસદ ચોકડી ખાતે નવનિર્મિત ત્રિ-પાંખીયા રેલ્વે ફ્લાયઓવર ઉપર આવાગમન સંદર્ભે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટા – વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી આણંદના… Read more
IMG-20230127-WA0006

આણંદ બોરસદ ચોકડી પાસે રૂ. ૬૦.૫૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ત્રિ-પાંખીયા રેલ્વે ફ્લાયઓવર બ્રિજનુ તથા રૂપિયા ૨૩૪.૩૮ લાખના ખર્ચે નવનિર્મિત કોમ્યુનિટી હોલનુંમંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ

રાજયના લોકોની આશા - અપેક્ષા મુજબની સુવિધાઓ ઉપલબ્ધ બનાવી સરકારે ગુજરાતના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડયો છે - આરોગ્ય અને કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલ આણંદ… Read more
IMG-20230125-WA0042

આણંદ ખાતે જિલ્લા કક્ષાની “રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૩”ની ઉજવણી

મતદાર યાદી એ મતદાન માટેનું હાર્ટ છે –આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડી. એસ. ગઢવી લોકશાહી તંત્રને મજબૂત કરવા મતદાન થકી મત આપવાના અમૂલ્ય… Read more
IMG_20230124_185823

ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે શ્રી શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે શ્રી વલમજીભાઇ હુંબલ સર્વાનુમતે ચૂંટાયા

ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન પદે શ્રી શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે શ્રી વલમજીભાઇ હુંબલ સર્વાનુમતે ચૂંટાયા

આણંદ "અમૂલ" … Read more

IMG_20230124_154114

વસંતપંચમીના પાવન દિને ખંભોળજ ચેહરધામ ખાતે મા ચેહર પ્રાગટય દિવસની ઉજવણી કરાશે

વસંતપંચમીના પાવન દિને ખંભોળજ ચેહરધામ ખાતે મા ચેહર પ્રાગટય દિવસની ઉજવણી કરાશે

આણંદ ખંભોળજના સુપ્રસિદ્ધ ચેહર માતાજીના મંદિરે વસંતપંચમીના પાવન દિવસે … Read more

IMG-20230124-WA0004

સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા દેશના એકીકરણ માટે સમગ્ર ભારતવાસી એમના આભારી રહેશે- કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી ડૉ.ભાગવત કરાડ

સરદાર વલ્લભભાઈ પટેલે કરેલા દેશના એકીકરણ માટે સમગ્ર ભારતવાસી એમના આભારી રહેશે- કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી ડૉ.ભાગવત કરાડ  સરદાર પટેલે મરાઠવાડામાં… Read more