પરંતુ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા વ્યાજબી ભાવના દુકાનદારે રજૂ કરેલ પુરાવા ગ્રાહ્ય રાખવા પાત્ર ના હોય તથા પરવાનેદાર દ્વારા આચરવામાં આવેલ ક્ષતિઓ ગંભીર પ્રકારની જણાતી હોય કલેક્ટરશ્રીએ પરવાનેદાર દ્વારા આચરવામાં આવેલ ક્ષતિઓ અને ગેરરીતિઓ સબબ તેમનો પરવાનો ૩૦ દિવસ માટે મોકૂફ રાખવા ઉપરાંત રૂપિયા ૨,૮૨,૮૮૬/- પુરા દંડ તરીકે વસુલ કરવા હુકમ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી શિવાંગી શાહે જણાવ્યું છે.
Related News
આયુષ્માન સેવા રથ બન્યો જીવનદાતા, ઉન્નતિ રાણાને મળ્યું નવું જીવન
Thursday, 02 Jul, 2026
આણંદમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર એક્શન મોડમાં
Wednesday, 17 Jun, 2026
હક અને ન્યાય માટે શિક્ષકો મેદાનમાં, 17 જૂને આણંદમાં એક દિવસીય ધરણાં એલાન
Monday, 15 Jun, 2026
હક અને ન્યાય માટે શિક્ષકો મેદાનમાં, 17 જૂને આણંદમાં એક દિવસીય ધરણાં એલાન
Monday, 15 Jun, 2026
ચાવડાપુરા,જીટોડીયા ચર્ચમાં ફાધર જગદીશ મેકવાનની બદલી થતા લાગણીસભર વિદાય
Sunday, 07 Jun, 2026
પશુપાલકો માટે અમૂલની ખુશખબર
Tuesday, 19 May, 2026
